Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અચ્છા નહીં લગતા મગર જાના પડેગા સર્દીઓ કા ઘર છોડકર જાના પડેગા
વિદેશી પક્ષીઓ માટે જામનગર એ તેમનું વિન્ટર હોમ છે. હજ્જારો માઈલનું અંતર કાપી હજ્જારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ શિવાળામાં જામનગરને રહેઠાણ બનાવે છે. નગરજનો પણ આ આકાશી મહેમાનોને ભરપૂર પ્રેમ આપે છે. પરંતુ હવે શિવાળો વિદાય લેાવની અણી ઉપર હોય આ વિદેશી પક્ષીઓ પણ વતન રવાના થવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ પક્ષીઓ જામનગરને આવતા શિવાળે ફરી આવવાનું મનોમન વચન આપી રહ્યા હોય એવી પ્રતીતિ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag