Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારની બેંક ઓફ ઈન્ડિયાની ધીમી કામગીરી સામે ગ્રાહકોમાં રોષ

વાડીનાર તા.૧૭ ઃ વાડીનારની બેંક ઓફ ઈન્ડિયામાં ધીમી કામગીરી અંગે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે.

નવું ખાતું ખોલાવ્યા પછી એક-દોઢ મહિને એક્ટિવ (ચાલુ) થાય છે. લોન માટે ગરીબ લોકોને વારંવાર બેંકે ધક્કા ખાવા પડે છે. વાડીનાર વિસ્તારમાં આ એકમાત્ર બેંક છે. બેંકમાંથી નાણા ઉપાડવા-જમા કરાવવા કલાક જેવો સમય લાગે છે. આ માટે માત્ર એક જ કાઉન્ટર હોવાથી હેરાનગતિ થાય છે.

આ બેંકના ગ્રાહકો બેંકની કામગીરીથી ત્રાસીને ખંભાળિયાની બેંકોમાં ખાતા ખોલાવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh