Advertisement
Author: નોબત સમાચાર

ભવનાથમાં સતવારા સમાજ માટે ખાસ વ્યવસ્થા

મહાશિવરાત્રિ નિમિત્તે

ખંભાળીયા તા. ૧૭ઃ જુનાગઢ ભવનાથ ગિરનાર તળેટીમાં યોજાયેલ શિવરાત્રિના લોકમેળામાં ભવનાથમાં આવેલી ખંભાળીયા સતવારા સમાજની જગ્યામાં સતવારા સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવતા અહીં મોટી સંખ્યામાં સતવારા જ્ઞાતિજનો ઉમટ્યા હતાં.

ખંભાળીયાના સ્વ. દામજીભાઈ નકુમ દ્વારા ટ્રસ્ટ બનાવી શરૃ કરાયેલ આ જગ્યામાં હીરાભાઈ સતવારાની ટીમ, વિનુભાઈ ચોપડાની ટીમ, જેન્તિભાઈ નકુમની ટીમ જોડાઈ હતી તથા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ગોવિંદભાઈ કણઝારીયા (લેખક) દ્વારા સ્વયંસેવકોની વ્યવસ્થા કરાઈ હતી. ખંભાળીયા, હર્ષદપુરના અગ્રણી નરશીભાઈ કછટીયા કાર્યકરો સાથે શિવરાત્રિ મેળામાં જોડાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh