Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૬ ઃ જામનગરના જીવાપરમાં રહેતા એક યુવતીને શરદી થયા પછી શુક્રવારે શ્વાસ ઉપડતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું મૃત્યુ થયું છે.
જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતા હસ્મિતાબેન ચેતનભાઇ નકુમ નામના ૨૫ વર્ષના સતવારા યુવતીને ચારેક દિવસથી શરદી થઇ હતી.
તે દરમિયાન શુક્રવારે રાત્રે તેણીને શ્વાસ ઉપડતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ યુવતીનું મૃત્યુ નિપજ્યાનું હિરેનભાઈ મનજીભાઈ પરમારે પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag