Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાણી ગ્રુપને હજારો કરોડની લોન કેમ આપી?
અદાણી ગ્રુપને એસબીઆઈ દ્વારા હજારો કરોડની લોન આપવામાં આવી છે. સંસદમાં આ મુદ્દે ચર્ચાની માંગણી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી પરંતુ સરકારે ચર્ચા કરવા તૈયાર નથી. આજથી દેશભરમાં એસબીઆઈ સામે કોંગ્રેસ દ્વારા આજે દેખાવો કરવામાં આવ્યા હતાં. જામનગરમાં પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, પ્રવિણ જેઠવા સહિતનાઓએ એસબીઆઈ પાસે દેખાવો કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag