Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગરિકોને પૂરૃં પાડવામાં આવ્યું માર્ગદર્શનઃ
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા કામદાર કેન્દ્રમાં શનિવારે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાજનો માટે વ્યાજબી દરે લોન મળી શકે તે માટેના માર્ગદર્શક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિટી ડીવાયએસપી વરૃણ વસાવા, પીઆઈ પી.એલ. વાઘેલા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag