Advertisement
Author: નોબત સમાચાર

ડબાસંગ પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન

આવતીકાલે પૂર્વ વિદ્યાર્થીઓની બેઠકઃ

જામનગર તા.૬ઃ જામનગર નજીક આવેલા ડબાસંગ ગામની શ્રી ડબાસંગ પ્રાથમિક શાળાને ૧૨૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી બાર દશાબ્દી મહોત્સવ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન આગામી તા. ૪થી માર્ચ (શનિવાર) ના કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૃપેની એક બેઠક આવતીકાલ તા. ૭/૨/૨૦૨૩ (મંગળવાર) ના બપોરે ૨.૩૦ વાગ્યે, શાળામાં રાખવામાં આવી છે. આ બેઠકમાં સર્વે વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહેવા શાળાના આચાર્ય જગદીશભાઈ બારોટ તથા સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા તથા સ્નેહમિલન સમિતિના કન્વીનર રૃપેશ વીરચંદ શાહ તરફથી અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh