Advertisement
Author: નોબત સમાચાર

નગરના મેદાનો-પ્લોટ કે ખુલ્લી જગ્યામાં કેરણ- કચરો ઠાલવનાર સામે લેવાશે કાનૂની પગલાં

જામનગર મહાનગરપાલિકાની ચેતવણી

જામનગર તા.૬ઃ જામનગર શહેરનાં ગાંધીનગર માર્ગે ભૂતિયા બંગલા પાસે નંદનવન સોસાયટીની બાજુમાં મેદાન અને ખુલ્લી જગ્યામાં સ્થાનિક વિસ્તારમાંથી બાંધકામ કેરણ ઠાલવવામાં આવ્યું છે.

આ ઉપરાંત શહેરનાં અનેક વિસ્તારોનાં ખુલ્લા ગ્રાઉન્ડમાં આ પ્રકારનો વેસ્ટ ડમ્પ કરવામાં આવે છે.

આથી જામનગર મહાનગર પાલિકાએ અખબારી યાદી મારફત જણાવ્યું કે શહેરમાં કોઈ પણ આસામીઓ બાંધકામ કેરણ કે બથ બેસ્ટ ડમ્પ કરવો નહીં. જો કોઈ વ્યક્તિ આમ કરતા જોવા મળશે તો તેની સામે નિમયોનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh