Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતીની ઉજવણી

ખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયામાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.  ખંભાળીયામાં જ્ઞાતિની વાડીમાં આવેલ વિશ્વકર્મા મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં મંગળા આરતી, પાટોત્સવ-હવન, નૂતન ધ્વજારોહણ, દાતામઓનું સન્માન, થાળ-આરતી તથા જ્ઞાતિનું સમૂહ ભોજન વગેરે યોજાયા હતાં. સાંજે પણ મહાઆરતી પછી સમૂહ પ્રસાદ અને રાત્રે દાંડીયા રાસનો કાર્યક્રમ યોજાયા હતાં. તમામ આયોજન માટો દાતા સ્વ. ભગવાનજીભાઈ ભારદીયા તથા સ્વ. મયાકુુવરબેન ભારદીયાની સ્મૃતિમાં તેમના પરિવારના ઓધવજીભાઈ ભારદીયા તથા ભારતીબેન ભારદીયાએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh