Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અમૃત સરોવર મિશન અંતર્ગત તા. ૧પ-૮-ર૦રર પહેલા અમૃત સરોવારની કામગીરી પૂર્ણ કરનાર અને મિશનમાં નોંધપાત્ર કામગીરી કરનાર કંપનીઓના સીએસઆર સાથે જોડાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર. પરમાર દ્વારા કંપનીઓના સીએસઆર સાથે જોડાયેલા પ્રતિનિધિઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag