Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા.૯મી ફેબ્રુઆરીએ
જામનગર તા.૬ ઃ પ.પૂ. શ્રી ધણી માતંગ દેવની ૧૨૭૦મી જન્મ જયંતી નિમિત્તે તા.૯-૨ને ગુરૃવારે બપોરે ૨ વાગ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શન ગ્રાઉન્ડથી શરૃ થનારી આ શોભાયાત્રા એસટી રોડ, જોલી બંગલો, ખંભાળિયા નાકા, હવાઈચોક, ચાંદી બજાર, દીપક ટોકિઝ, બેડી ગેઈટ, કે.વી. રોડ, (વણંજ ટીમ્બા ડાડાએ પૂર્ણાહુતિ), બુદ્ધવાસ અને નાગેશ્વર થઈ સંત શ્રી ખેતા ભગતની વાડીએ પહોંચશે જ્યાં શોભાયાત્રાનું સમાપન થશે.
સમસ્ત મહેેેશ્વરી મેઘવાર ભાઈઓ-બહેનો, અગ્રણીઓ તથા ધર્મગુરૃઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag