Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૬ઃ ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય સહિત ધો. ૯-૧૦ના બે વર્ગ માટે ત્રણ જ શિક્ષક મળતા હોય ગણિત, અંગ્રેજી જેવા વિષયોના શિક્ષકો ના હોય ત્યાં ભારે પરેશાની થતી હોય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પ્રમુખ તથા રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે.પી. પટેલ તથા રાજ્યના સંચાલક મંડળ, વિવિધ શિક્ષક મંડળો તથા બિન શૈક્ષણિક સંઘ દ્વારા રજુઆતો થતા રાજ્ય સરકારે ૨૦૨૨ના ઓક્ટોબર માસમાં માત્ર ધો. ૯-૧૦ના એક એક જ વર્ગો હોય ત્યાં આચાર્ય તથા ત્રણ શિક્ષક એમ બે વર્ગમાં ચાર શિક્ષક ફાળવવા નક્કી કરેલું જેના અનુસંધાને ૦૪-૦૨-૨૩ના શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી માહિતી માંગીને આ જગ્યાઓ ભરવા માટે આયોજન કરતા આનંદની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag