Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ્ય ડીવાયએસપીની અધ્યક્ષતામાં અગ્રણીઓ ઉપસ્થિતઃ
લાલપુર પોલીસ મથકમાં ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા, લાલપુર તા.પં.ના પ્રમુખ ધનાભાઈ કાંબરીયા, લાલપુરના સરપંચ જયેશભાઈ તરૈયા, જામનગર જિ.પં.ના સદસ્ય ખીમજીભાઈ ધોળકીયા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના હીરજીભાઈ ચાવડા, તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ જયુભા જાડેજા, લાલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવશીભાઈ બળિયાવદરા, સામાજિક પોલાભાઈ ફળદુ, તુષારભાઈ માકડીયા, લઘુમતી મોરચા ભાજપ પ્રમુખ આરીફભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે વ્યવસ્થા જાળવી હતી. ટ્રાફિક સમસ્યા વગેરેના ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial