Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓે.પી. મહેશ્વરીના જન્મદિને વયોવૃદ્ધ વડીલોના સન્માન સાથે
ઓ.પી. મહેશ્વરીના જન્મદિવસની પ્રેરણાત્મક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાવનધામ વૃદ્ધાશ્રમ (વીજરખી)માં ભોજન નસમારંભ રાખવામાં આવ્યો હતો. દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ - જામનગરના પ્રમુખ પ્રફુલાબેન મંગેની ઉપસ્થિતિમાં અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ - જામનગરના પ્રમુખ સતાર એમ. દરજાદા (વકીલ)ના હસ્તે વૃદ્ધોને શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતાં. મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડોનેશનરૃપે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરને રૃા. ૧,૦૦,૦૦૦ નો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓ.પી. મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા ટ્રસ્ટના પ્રમુખનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial