Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી ફરાર આરોપી ઝડપાયો

એસઓજીએ ઝડપી લીધોઃ

જામનગર તા. ૨૯ઃ ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા આરોપીને એસઓજીએ પકડી પાડ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મારવાડીવાસના ઢાળીયા પાસે રહેતા વિજય દેવાભાઈ સોલંકી નામના શખ્સને ચેક પરતના કેસમાં કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી વસંત વાટીકા પાસે આવ્યો હોવાની બાતમી એસઓજીના રમેશભાઈ, દિનેશભાઈ, સોયબ મકવા, હર્ષદભાઈને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળની એસઓજી ટીમે આરોપીને પકડી પાડ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh