Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ ઝડપી લીધોઃ
જામનગર તા. ૨૯ઃ ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા આરોપીને એસઓજીએ પકડી પાડ્યો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મારવાડીવાસના ઢાળીયા પાસે રહેતા વિજય દેવાભાઈ સોલંકી નામના શખ્સને ચેક પરતના કેસમાં કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી વસંત વાટીકા પાસે આવ્યો હોવાની બાતમી એસઓજીના રમેશભાઈ, દિનેશભાઈ, સોયબ મકવા, હર્ષદભાઈને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળની એસઓજી ટીમે આરોપીને પકડી પાડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial