Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-તિરૂનેલવેલી ટ્રેનનો તિરૂરનો સ્ટોપ મંજુર થયો

જામનગર તા. ર૯ઃ રેલવે યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને જામનગર-તિરૂનેલવેલી-જામનગર દ્વારા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને તિરૂર સ્ટેશનનો સ્ટોપ મંજુર કરવામાં આવ્યો છે.

જામનગર-તિરૂનેલવેલી ટ્રેન સવારે ૭-પ૯ કલાકે તિરૂર સ્ટેશને આવીને ૮ વાગ્યે રવાના થશે. તેવી જ રીતે વળતા તિરૂનેલવેલી-જામનગર ટ્રેન તિરૂર સ્ટેશન બપોરે ૩-૪૯ કલાકે આવશે અને ૩-પ૦ કલાકે રવાના થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh