Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૯ઃ જામનગરમાં આવતીકાલે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો સિટી બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. ભાઈબહેન વચ્ચેના પવિત્ર બંધન એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જામનગરમાં આવતીકાલ તા. ૩૦ અને બુધવારે બહેનો સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. રક્ષાબંધન, ભાઈબીજ અને મહિલા દિવસના તહેવાર નિમિત્તે બહેનો સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે. જેના અનુસંધાને આવતીકાલે જામનગરમાં બહેનો સિટી બસની મફત મુસાફરી માણી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial