Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈનોવેટિવ એકેડમી દ્વારા યોજાશે માર્ગદર્શક સેમિનાર

સ્પર્ધાત્મક પરીક્ષા અંગે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ઈનોવેટિવ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અંગે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર તા. ૨૩ના સંસ્થાના કાર્યાલય, ૪૧૨, ચૈતન્ય કોમ્પ્લેક્સ, આર્યસમાજ સામે, ખંભાળીયા ગેઈટ પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં જી.પી.એસ. એસ.બી દ્વારા આગામી સમયમાં પ્રસિદ્ધ થનારી પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી માટે જાહેર થયેલા નવા અભ્યાસક્રમની તૈયારી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. રજીસ્ટ્રેશન તથા વધુ વિગતો માટે મો. ૯૩૨૭૮ ૪૪૦૩૪ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh