Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ત્રણેય શિક્ષકોની અપીલ સાંભળવા તંત્રને અરજ

શિક્ષાત્મક કાર્યવાહીનો ભોગ બનેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરની શાળા નંબર ૨૯ના ત્રણ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાયા, પછી જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ અપીલ કરવામાં આવી હતી. પરંતુ તેની સુનાવણી કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાનું જાણવા મળેલ છે.

ત્રણ પ્રાથમિક શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા, આ અંગે શાસનાધિકારી પાસેથી રેકર્ડ મંગાવવો જોઈએ, અને શિક્ષણાધિકારીએ અપીલની સુનાવણી કરવી જોઈએ, અપીલના આખરી નિર્ણય આપવાની સમય મર્યાદા પણ પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે ત્રણેય શિક્ષકો ન્યાયની આશા રાખી બેઠા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh