Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષાત્મક કાર્યવાહીનો ભોગ બનેલા
જામનગર તા. ૨૦: જામનગરની શાળા નંબર ૨૯ના ત્રણ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવાયા, પછી જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ અપીલ કરવામાં આવી હતી. પરંતુ તેની સુનાવણી કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાનું જાણવા મળેલ છે.
ત્રણ પ્રાથમિક શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા, આ અંગે શાસનાધિકારી પાસેથી રેકર્ડ મંગાવવો જોઈએ, અને શિક્ષણાધિકારીએ અપીલની સુનાવણી કરવી જોઈએ, અપીલના આખરી નિર્ણય આપવાની સમય મર્યાદા પણ પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે ત્રણેય શિક્ષકો ન્યાયની આશા રાખી બેઠા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial