Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૨૦: રાજ્ય સરકાર દ્વારા ૧૦ હજાર કરોડની માવઠામાં પાક નુકસાનની જાહેરાતના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પાક નુકસાની અંગે ખેડૂતો દ્વારા અરજીઓ શરૂ કરાઈ છે. જેમાં દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં પાક નુકસાનીની પચીસેક હજાર જેટલી અરજીઓ આવ્યાનું જિલ્લા ખેતીવાડી અધિકારી ડઢાણીયાએ જણાવ્યું હતું. જો કે દ્વારકા જિલ્લામાં બે લાખ જેટલા ખેડૂતો છે પણ સંયુકત ખાતાઓની સંખ્યા મુજબ જોતા ૨૫ થી ૩૦ ટકા ખેડૂતો દ્વારા હાલ અરજીઓ થઈ છે તથા હજુ પણ અરજીઓ ઓનલાઈન લેવાની કાર્યવાહી સતત ચાલુ છે.
ટેકાના ભાવે મગફળી ખરીદી
દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં પણ દ્વારકામાં એક તથા ખંભાળિયામાં ચાર અને કલ્યાણપુરમાં બે અને ભાટીયામાં એક અને ભાણવડના એપીએમસીમાં તમામ સ્થળે નિયમિત રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી પણ કોઈજાતની પરેશાની વિના થઈ રહ્યાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial