Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૦: જામનગર સ્થિત આચાર્યશ્રી મહાપ્રભુજીની બેઠકમાં તા. ર૩ ના રવિવારે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૪.૩૦ થી ૮.૩૦ વાગ્યા દરમિયાન અન્નકૂટના દર્શન કરી શકાશે. જામનગર સિટી બસ નિગમ તરફથી અન્નકૂટના દર્શન દરમિયાન દરબારગઢ, સુભાષબ્રીજ, નુરી ચોકડી, રામેશ્વરનગર, પટેલ કોલોનીથી મહાપ્રભુજીની બેઠકે આવવા-જવા માટે સીટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સર્વે વૈષ્ણવોને દર્શનનો લાભ લેવા જામનગર ભાટિયા મહાજનના સેક્રેટરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial