Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર વર્ષે નવેમ્બરના ત્રીજા રવિવારે મનાવાતા
જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓ માટે વિશ્વ સંભારણા દિવસની નવેમ્બર માસના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૧૦૮ની ટીમ ઉપરાંત જામનગરના પોલીસ અને આરટીઓ વિભાગની ટીમ આ ઉજવણીમાં સામેલ થઈ હતી. જેના ભાગરૂપે જામનગર શહેરના જિલ્લા પંચાયત સામે વિનુ માંકડના પુતળા પાસે આરટીઓ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતનો ભોગ બનનારને મીણબત્તી પ્રગટાવીને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.ી આ દરમ્યાન ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અકસ્માતની જાણ થાશે તો ૧૦૮ને જાણ કરવાની તેમજ હીટ એન્ડ રનના બનાવમાં ભોગ બનનારને મળતા ફાયદાનો લાભ અપાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial