Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના વોર્ડ નં. ૪માં પાણી વિતરણ અંગેના પ્રશ્ને સ્થાનિક રહેવાસીઓ, કોર્પોરેટરો દ્વારા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નં. ૪ના કોંગ્રેસના કોર્પોરેેટર રચનાબેન નંદાણીયાએ આજે સ્થાનિક બહેનોને સાથે રાખીને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવેલ કે વોર્ડ નં. ૪ માં દરરોજ પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ ૨૦ મિનિટના પાણી વિતરણમાં પ્રથમ ૧૦ મિનિટ ખરાબ પાણી મળે છે. આથી સ્થાનિકોની માંગણી છે કે દરરોજ ૨૦ મિનિટ શુદ્ધ પાણી મળવું જોઈએ, અથવા પાણી વિતરણનો સમય વધારી આપવો જોઈએ અથવા તો એકાંતરા ૫ૂરૃં પાણી વિતરણ કરવામાં આવવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial