Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાર્ડન શાખાના કર્મચારીઓને આપી જરૃરી સૂચના
જામનગર તા. ૧૭ઃ જામનગર મહાનગરપાલિકા સંચાલિત સાત રસ્તા પાસેના સ્વામી વિવેકાનંદ ગાર્ડનની સિવિલ અને ગાર્ડન શાખાના અધિકારીઓ સાથે મેયર બીનાબેન કોઠારીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગાર્ડનમાં માળી, સફાઈ કર્મચારીઓ, સૂવ્યવસ્થિત કાર્ય કરે છે કે કેમ ? ગાર્ડનમાં પિયત સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદ ગાર્ડનમાં આસપાસના વિસ્તારના અનેક શહેરીજનો અહીં સાંજના સમયે આવતા હોય છે. આથી ગાર્ડનની વ્યવસ્થિત જાળવણી કરી લોન અને વૃક્ષોને વ્યવસ્થિત પિયત કરવા ગાર્ડન શાખાના કર્મચારીઓને સૂચના આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag