Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ. દ્વારા
જામનગર તા. ૧૭ઃ જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને આઈ.ટી.આઈ. દ્વારા આગામી તા. ર૦ માર્ચના સવારે ૧૦-૩૦ કલાકે રોજગાર કચેરીમાં અને આઈ.ટી.આઈ. કેમ્પસ, એસ.ટી. ડેપોમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યં છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે તેમજ નોકરીદાતા દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ઉપરોક્ત રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે સ્થળ પર હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ જાણકારી માટે કચેરીના નં. ૬૩પ૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક સાધી શકાશે તેમ મદદનીશ નિયામક (રોજગાર) સરોજ બી. સાંડપા, જામનગરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag