Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ર૦ માર્ચે જોબફેર

રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ. દ્વારા

જામનગર તા. ૧૭ઃ જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને આઈ.ટી.આઈ. દ્વારા આગામી તા. ર૦ માર્ચના સવારે ૧૦-૩૦ કલાકે રોજગાર કચેરીમાં અને આઈ.ટી.આઈ. કેમ્પસ, એસ.ટી. ડેપોમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યં છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે તેમજ નોકરીદાતા દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ઉપરોક્ત રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે સ્થળ પર હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ જાણકારી માટે કચેરીના નં. ૬૩પ૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક સાધી શકાશે તેમ મદદનીશ નિયામક (રોજગાર) સરોજ બી. સાંડપા, જામનગરે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh