Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.પ૦ હજારના ચેકનો મામલોઃ
જામનગર તા.૧૭ ઃ જામનગરના એક આસામી સામે રૃા.પ૦ હજારના ચેક પરતની ફરિયાદ થયા પછી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના અરવિંદભાઈ મનસુખભાઈ ૫ોપટે રૃા.પ૦ હજારની રકમ પોતાના મિત્ર મહેશ કેશવજી સુદાણીને સંબંધદાવે આપ્યા પછી ચેક મેળવ્યો હતો. તે ચેક પરત ફરતા અરવિંદભાઈએ અદાલતમાં ધા નાખી હતી.
તે કેસ ચાલવા પર આવતા આરોપી મહેશ સુદાણીએ તે ચેક ખોટી રીતે રિટર્ન કરાવાયો હોવાની દલીલ કરી હતી. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી મહેશ સુદાણીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ મનિષ સોમૈયા, મનોજ મારૃ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag