Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં નિઃશુલ્ક યજ્ઞોપેથી સારવાર શિબિર

૧ એપ્રિલથી ચાલીસ દિવસ સુધી દરરોજ

જામનગર તા. ૧૭ઃ ગાયત્રી શક્તિપીઠમાં થાઈરોઈડ રોગના દર્દીઓ માટે યજ્ઞોપેથી દ્વારા સારવારની શિબિર શરૃ કરવામાં આવી રહી છે આ શિબિર તા. ૧-૪-ર૩ શનિવારથી શરૃ થઈ ૪૦ દિવસ સુધી દરરોજ સવારે ૮-૧પ થી ૯-૧પ દરમ્યાન ગાયત્રી શક્તિપીઠમાં ચાલશે. લાભ લેવા ઈચ્છતા ભાઈબહેનોએ શૈલબેન મિસ્ત્રી (મો.૯૯૭૮૮ ૭૩૩૬૬) અને શિલાબેન રાબડિયા મો. ૯ર૬પ૪ ૭૦૪૬૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh