Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧ એપ્રિલથી ચાલીસ દિવસ સુધી દરરોજ
જામનગર તા. ૧૭ઃ ગાયત્રી શક્તિપીઠમાં થાઈરોઈડ રોગના દર્દીઓ માટે યજ્ઞોપેથી દ્વારા સારવારની શિબિર શરૃ કરવામાં આવી રહી છે આ શિબિર તા. ૧-૪-ર૩ શનિવારથી શરૃ થઈ ૪૦ દિવસ સુધી દરરોજ સવારે ૮-૧પ થી ૯-૧પ દરમ્યાન ગાયત્રી શક્તિપીઠમાં ચાલશે. લાભ લેવા ઈચ્છતા ભાઈબહેનોએ શૈલબેન મિસ્ત્રી (મો.૯૯૭૮૮ ૭૩૩૬૬) અને શિલાબેન રાબડિયા મો. ૯ર૬પ૪ ૭૦૪૬૭ નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag