Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલે રૃા. ૩૮ લાખની વસૂલાત અને બે મિલકતો સીલ કરાઈ

વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવાઈઃ

જામનગર તા. ૧૭ઃ જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી લેણી વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવાઈ છે. ગઈકાલે ૩૮ લાખની વસૂલાત કરવામાં આવી હતી અને બે મિલકતો સીલ કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકા દ્વારા બાકી લેણી નીકળતી વેરાની વસૂલાત માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ગઈકાલે કુલ ૧૩પ મિલકતધારકો પાસેથી રૃા. ૩૮,૦૬,૩૪૪ ની વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે વોર્ડ નંબર ૧૧ મા બે મિલકતધારકોની રૃા. ૬૭,રર૭ ની વસૂલાત નહીં મળતા તેમની મિલકતો સીલ કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh