Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી રપ મી માર્ચના શનિવારે
જામનગર તા. ૧૭ઃ જામનગરના શ્રી આઈ શ્રી ભેળિયાવાળી ખોડીયાર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ અ વર્ષે પણ જામનગરથી માટેલધામ અને ચોટીલાધામ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા સંઘ આગામી તા. રપ-૩-ર૩ (શનિવાર)ના બપોરે ૩ વાગ્યે, પંચેશ્વર ટાવર, ભરવાડપા, જામનગરથી રવાના થશે. આ અવસરના પાવનકારી પ્રસંગોમાં માટેલધામમાં તા. ર૯-૩-ર૩ (બુધવાર)ના સવારે ૮ વાગ્યે માતાજીની ધજા તથા ભેળિયો તેમજ ચોટીલાધામમાં તા. ર૩-૩-ર૩ (ગુરૃવાર)ના સવારે ૧૦ વાગ્યે માતાજીની ધજા તથા ભેળિયો રાખવામાં આવ્યો છે.
આ પ્રસંગે પત્રકાર ભરતભાઈ લાલએ સલાયાના દરેક મંદિરો તથા અન્નક્ષેત્ર સહિતની કામગીરીનું વર્ણન કરેલ ત્યારે સુંદર કામગીરી બદલ મહંતશ્રીએ આશીર્વાદ આપી રાજીપો વ્યકત કરેલ તથા સલાયાવાસીઓને શ્રી જગન્નાથજીનીના મંદિરના મંદિરની પાંજરાપોળમાં પ૦૦૦ ગાયો છે ત્યાંની મુલાકાત તથા મંદિરના દર્શનનું આમંત્રણ આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag