Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયાની જય મુરલીધર ગૌશાળામાં નાડવૈદ પ્રતાપભાઈ કેશવાલા તથા દેવશીભાઈ ગોજીયાનો નાડવૈદ કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૩૦ દર્દીઓએ લાભ લીધો હતો. દર્દીઓ દ્વારા ૧૭૮૦૦નો ફાળો ગૌશાળાને આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નિલેશભાઈ કાનાણી, પરેશભાઈ દાવડા, માલદેભાઈ ગોરીયા, વેજાણંદભાઈ ચાવડા, પ્રવીણભાઈ સોની વિગેરે હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag