Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકાઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરમાં મેઘાવી માહોલ અને તેજીલા વાયરાઓના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તેમજ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઘટતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૧ર ડીગ્રી નોંધાયું હતું.
જામનગમાં આજે સવારે એકાએક ગાઢ ધુમ્મસનું પ્રમાણ વધી ગયું હતું. જોતજોતામાં જ શહેરના ઘણાં જ ભાગોમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, પરંતુ સૂર્યદેવ ઉદીત થયા પછી ધીમે-ધીમે ધુમ્મસનું જોર ઓસરી ગયું હતું. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થીછ ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag