Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૦માં આવેલા કાનાનગર પાસે વસવાટ કરતા નયનાબેન સુંદરભાઈ કટારમલ નામના ભાનુશાળી પ્રૌઢાના પુત્રી નિશાબેન પોતાના ઘરેથી કહ્યા વગર જ ક્યાંક ચાલ્યા જતાં પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં આ યુવતીનો પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. સિટી એ ડિવિઝનના જમાદાર એમ.એમ. જાડેજા તથા એલ.કે. જાદવે ફોટા તથા વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial