Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરબી ઝુલતાપુલની દુર્ઘટનાનો ભોગ બનેલા
ભાણવડ તા. ૧રઃ તાજેતરમાં મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલ ભાણવડના ભૌતિક નટવરલાલ ખાણધર નામના યુવાનના પરિવારને ભાણવડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એસબીઆઈ દ્વારા પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના (પીએમ જે.જે.વાય) અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (પીએમ એસબીવાય)અંતર્ગત રૃા. ચાર લાખનો ચેક બેંક મેનેજર કુમાર ગૌરવ દ્વારા અર્પણ કરવામાં આવ્યો છે. મૃતક યુવાનનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)માં ખાતુ હોવાથી ઉપરોકત રકમ મળતા પરિવારજનોને રાહત થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag