Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નાગોરી વણિક જ્ઞાતિ દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજન યોજાશે

તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામો અ૫ાશે

જામનગર તા.૧૨ઃ નાગોરી વણિક જ્ઞાતિ દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજન તથા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૧૫/૧ ને રવિવારે સાંજે ૫ વાગ્યે શ્રી વિશ્વકર્મા સુથાર જ્ઞાતિની વાડી, પંચેશ્વરટાવર પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા પ્રમુખ અનિલ ભુતડા દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh