Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સવારે અપાયુ વિસ્તૃત માર્ગદર્શન સાંજે પણ યોજાશે કાર્યક્રમ
વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સંસ્થાનાં સભ્યો અને લોકો માટે આજે આર્યુવેદ આરોગ્ય માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સવારે ૬ થી ૮ઃ૩૦ સુધી દિગ્વિજય વ્યાયામ મંદિર, કુમાર મંદિર સામે આયોજન થયું હતું. આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતીની ઉજવણી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાઈ રહી છે. તેનાં અનુસંધાને આ કાર્યક્રમ યોજાયો હતો. આહાર, નિદ્રા, દિનચર્યા, ઋતુચર્યા, રસાયણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે સાંજે પણ ૬ થી ૮ઃ૩૦ સુધી આ કાર્યક્રમ યોજાશે. તેનો લાભ લેવા સુરેશ કુંભારણાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag