Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ, આચાર્ય તથા શિક્ષકો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કરવામાં આવી હતી. આચાર્ય કનુભાઈ કણઝારીયાએ સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાળા તથા આસપાસના વિસ્તારોમાં ફરીને કચરો એકત્ર કરી સફાઈ કરવામાં આવી હતી. અશોકભાઈ નંદા, મેહુલભાઈ, રમેશભાઈ, માલદેભાઈ, નિતિનભાઈ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag