Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક જામનગરના રહેવાસી હતાઃ
જામનગર તા.૧૨ ઃ જામનગરના ખીમલીયા ગામમાં આવેલા એક ખેતરમાં નગરના યુવાને ગળાફાંસો ખાઈ લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે.
જામનગર શહેરના શાંતિનગર વિસ્તારની શેરી નં.૧માં રહેતા અશ્વિનભાઈ ભીખુભાઈ ચુડાસમા નામના પિસ્તાલીસ વર્ષના ગરાસિયા યુવાન ગયા સોમવારે ખીમલીયા ગામમાં આવેલા પોતાના ખેતરે ગયા હતા.
આ યુવાને પોતાના ખેતરમાં કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. સારવારમાં લઈ જવાયેલા અશ્વિનભાઈનું મૃત્યુ થયું છે. જયેન્દ્રસિંહ ચુડાસમાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag