Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલકતા તા. ૧૨ઃ ભારત અને શ્રીલંકા વચ્ચેના બીજા વન-ડે મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો છે. અંતિમ સમાચાર પ્રમાણે શ્રીલંકાના ૮ ઓવરમાં ૧ વિકેટે ૪૧ રન થયા હતા.
ભારતીય ટીમમાં ચહલના સ્થાને કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે. જ્યારે શ્રીલંકાની ટીમમાં બે ફેરફાર કરાયા છે. મધુશંકા અને નિશાંકાના સ્થાને નુવાન ફર્નાન્ડો અને લાહીરૃ કુમારાનો સમાવેશ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag