Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા ન.પા. પ્રમુખ ભાવનાબેન પરમારે તેમના જન્મદિનની ઉજવણી અલીયાબાડાના વૃદ્ધાશ્રમમાં અંતેવાસીઓને ભોજન કરાવીને કરી હતી. જોશીબાપા સંચાલિત વૃદ્ધાશ્રમમાં આ પ્રસંગે ભાવનાબેન સાથે નિમિષાબેન નકુમ, પાલિકા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, સભ્ય રેખાબેન ખેતીયા, શીલાબેન સતવારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag