Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એનિમલ હેલ્પલાઈન દ્વારા ઘાયલ પક્ષીઓ માટે નિઃશુલ્ક કેમ્પ

જામનગર તા. ૧રઃ જામનગરમાં બીમાર પશુ-પક્ષીઓની સેવા માટે કાર્યરત એમ્બ્યુલન્સ એનિમલ હેલ્પલાઈન દ્વારા ઉત્તરાયણ પર તા. ૧૪-૧-ર૦ર૩ ને શ્રી બાલાહનુમાન મંદિરના પ્રવેશદ્વાર પાસે તળાવની પાળે જામનગરમાં સવારે ૯ કલાકેથી ઘાયલ પક્ષીઓ માટેના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પક્ષી પતંગની દોરથી ઈજાગ્રસ્ત થયેલ જોવા મળે તો એનિમલ હેલ્પલાઈન (મો. ૯રર૭પ પપ૧૦૮) નો સંપર્ક સાધવા અથવા કેમ્પ પર લઈ આવવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh