Advertisement
Author: નોબત સમાચાર

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીયપક્ષનો દરજ્જો મળતા ખંભાળીયામાં ઉજવણી

ખંભાળીયા તા. ૧૯ ઃ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીયપક્ષ તરીકેનો દરજ્જો મળતા ખંભાળીયા પક્ષના જિલ્લા કાર્યાલયમાં પેંડા વહેંચી ખુશાલી વ્યકત કરવામાં આવી હતી. જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ રામજીભાઈ સતવારા તથા પક્ષના આગેવાનો-કાર્યકર્તાઓ જોડાયા હતા. ખંભાળીયા વાલ્મીકી સમાજના અગ્રણી અને કોંગ્રેસ સેવા સમિતિના પ્રમુખ વજુભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. જિલ્લા પ્રમુખ તથા આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh