Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત સચદેવ-જાખરીયા પરિવાર દ્વારા સુરાપુરા ડાડા મંદિરે હવન યોજાશે

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં

જામનગર તા. ૧૯ઃ કલ્યાણપુર તાલુકાના નંદાણામાં સમસ્ત સચદેવ-જાખરીયા પરિવારના સુરાપુરા ડાડાના મંદિરના પાવન સાંનિધ્યમાં આગામી તા. ર૭-૪-ર૦ર૩ (ગુરૃવાર)ના  હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૮ વાગ્યે હવનનો પ્રારંભ અને બપોરે ૧ વાગ્યે હવનની પૂર્ણાહુતિ અને ત્યારપછી મહાપ્રસાદીનું આયોજન સુરાપુરા ડાડાનું મંદિર, ગૌશાળાની બાજુમાં, નંદાણા (જામનગર-દ્વારકા હાઈ-વે)માં કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્યપદે મયુરભાઈ આરંભડિયા (નંદાણા) રહેશે. સમસ્ત સચદેવ જાખરીયા પરિવારને આ પ્રસંગે પધારવા તેમજ વધુ માહિતી માટે કારૃભાઈ સચદેવ (મો.૯૯રપ૮ પ૬૯૭૯) અથવા શશીકાંતભાઈ સચદેવ (મો.૯૪ર૬૬ ૩૪ર૪૭)નો સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh