Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈપીએસ-૯પ ના પેન્શન સંદર્ભમાં
જામનગર તા. ૧૯ઃ જામનગરમાં જીઈબી રિટાયર્ડ એમ્પ્લોઈઝ સંગઠન, મજુર મહાજન સંઘ, એસ.ટી. નિગમ નિવૃત્ત કર્મચારી મંડળ તથા ખાનગી ક્ષેત્ર બેંકના નિવૃત્ત કર્મચારીઓના સંગઠન દ્વારા ઈપીએસ-૯પ પેન્શન સંદર્ભમાં પેન્શનની લડત, ઓપ્શન ફોર્મ ભરવાની પ્રક્રિયા તથા માર્ગદર્શન અંગે શિબિર યોજાઈ હતી.
સ્વાગત પ્રવચન કુલીનચંદ્ર ધોળકીયાએ કર્યું હતું. સી.આર. પટેલ અશોકભાઈ મહેતા, પંકજભાઈ જોશી, ચંદુભાઈ વસોયા, અતુલભાઈ જોષીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં એમ.વી. બુચ, ભરતભાઈ ગણાત્રા, નરસીભાઈ દાઉદીયા ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન મહિધર શુકલએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag