Advertisement
Author: નોબત સમાચાર

વાડીનાર ડો. આંબેડકરની જન્મજયંતીની ઉજવણી

વાડીનારમાં અનુ. જાતિ દ્વારા ડો. આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રેલી તથા સભા યોજાયા હતાં. વાડીનારના અગ્રણી સામાજિક કાર્યકર ડો. અબ્બાસ સંઘાર, સમાજના પ્રમુખ રાણાભાઈ ગોરડીયા, ગાંગાભાઈ વારસાખીયા, દેવશીભાઈ, ઉપપ્રમુખ મુરાભાઈ પારીયા, સામતભાઈ ફફલ, ભીખાભાઈ અન્ય આગેવાનો, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh