Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળમાં મહાપ્રભુજીના પ૪૬મા પ્રાકટ્ય મહોત્સવની ઉજવણી

ધ્રોળ તા. ૧૯ઃ ધ્રોળમાં વૈષ્ણવ સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત આચાર્યજી મહાપ્રભુજીના પ૪૬ મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા, સમૂહ ભોજન, અને કીર્તનનું આયોજન લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, સમીરભાઈ શુક્લ, હિતેષભાઈ ચનિયારા, હિરેનભાઈ કોટેચા, હિતેષભાઈ ભોજાણી, રાજેન્દ્રસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવિન અનડકટ, કેતન અનડકટ, કેતન આડેસરા, પ્રવિણભાઈ ભૂવા, હકુભાઈ શેઠ, રમેશભાઈ, જતિનભાઈ અનડકટ, ગૌરવભાઈ મહેતા, જયેશભાઈ ચઢિયા, વિપુલભાઈ કોટેચા, સંજયભાઈ ગણાત્રા, રજનીભાઈ ટંકારિયા, પદુભાઈ આડેસરાએ જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh