Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોળ તા. ૧૯ઃ ધ્રોળમાં વૈષ્ણવ સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત આચાર્યજી મહાપ્રભુજીના પ૪૬ મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા, સમૂહ ભોજન, અને કીર્તનનું આયોજન લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, સમીરભાઈ શુક્લ, હિતેષભાઈ ચનિયારા, હિરેનભાઈ કોટેચા, હિતેષભાઈ ભોજાણી, રાજેન્દ્રસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવિન અનડકટ, કેતન અનડકટ, કેતન આડેસરા, પ્રવિણભાઈ ભૂવા, હકુભાઈ શેઠ, રમેશભાઈ, જતિનભાઈ અનડકટ, ગૌરવભાઈ મહેતા, જયેશભાઈ ચઢિયા, વિપુલભાઈ કોટેચા, સંજયભાઈ ગણાત્રા, રજનીભાઈ ટંકારિયા, પદુભાઈ આડેસરાએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag