Advertisement
Author: નોબત સમાચાર

અતીક-અશરફના ત્રણેય હત્યારાઓ ચાર દિવસની પોલીસ રિમાન્ડ પરઃ ઉંડી પૂછપરછ

એસ.આઈ.ટી.ની સાત દિવસની માંગણી હતી

નવી દિલ્હી તા. ૧૯ઃ પ્રયાગરાજ કોર્ટમાં માફિયા ડોન અતીક અને અશરફના ત્રણેય હત્યારાઓના ચાર દિવસના રિમાન્ડ મંજુર થતા હવે ઉંડી પુછપરછ થશે.

પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ અશરફની હત્યા કેસમાં ત્રણ આરોપીઓના ચાર દિવસના કસ્ટોડિયલ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ત્રણેયને બુધવારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ ત્રણ હત્યારા લવલેશ તિવારી, સન્ની સિંહ અને અરૃણ મૌર્યના રિમાન્ડની માંગણી કરી હતી. હવે કસ્ટડી રિમાન્ડ મેળવ્યા બાદ પછી હત્યા અંગે ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh