Advertisement
Author: નોબત સમાચાર

એડવાન્સ ટેકસ રિબેટ યોજના મંજુરી મળ્યા પછી શરૃ થશે

જામનગર તા. ૧૯ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. પરંતુ બજેટમાં સુધારા થયેલ હોવાથી આ યોજનાને રાજ્ય સરકારની મંજુરી મળ્યા પછી શરૃ કરવામાં આવશે. જેની જાહેરાત વર્તમાન પત્ર મારફત કરવામાં આવશે.  વર્ષ-ર૦૦૬ થી બાકી મિલકત વેરા-વોટર ચાર્જ ઉપર જાહેર થયેલ સો ટકા વ્યાજ માફી જાહેર થયેલ યોજના તા. ૩૦-૪-ર૩ સુધી ચાલુ રહેનાર હોય તેઓ લાભ લેવા જામનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh