Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા
જામનગર તા. ૧રઃ જામનગરમાં બુધવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડાઓ બાજરા સંશોધન કેન્દ્ર તરફથી પ્રાપ્ત થયા હતાં. જેમાં નજીવા ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial