Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકીય વિશ્લેષક પી.કે.ની એડવાઈઝ
નવી દિલ્હી તા. ૧રઃ રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરના એક ઈન્ટરવ્યૂને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ તેમણે ઈન્ડિયા ગઠબંધનને એકજૂથ થઈને મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં લડવાની એડવાઈઝ આપી છે. તેના અભિપ્રાય મુજબ જો આ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષનો ઘોર પરાજય થઈ જાય, તો કેન્દ્રની મોદી સરકારને ટકી રહેવું મુશ્કેલ બની જાય, તેની સામે એવી દલીલ પણ થઈ રહી છે કે પ્રશાંત કિશોરે લોકસભાની ચૂંટણીમાં ભારતના જંગી વિજયનો દાવો કર્યો હતો તે.. સાચો ઠર્યો નથી, જ્યારે પ્રશાંત કિશોર તરફી લોકોને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં સરકાર રચાશે, તેવો દાવો કર્યો હતો, તે સાચો પડ્યો હોવાની દલીલ કરે છે. હવે જનતા નક્કી કરે કે સાચું શું છે!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial