Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત પ જૂનના પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા મોદી સ્કૂલમાં સરીસૃપ અને પક્ષીઓ માટેનો અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે તળાવની પાળે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ ને પ્રકૃતિ મિત્રના પ્રમુખ ભૌતિકભાઈ સંઘાણી તથા મનિષભાઈ ત્રિવેદી દ્વારા સરીસૃપ અને પક્ષીઓના બચાવ માટે વિગતો આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ભૌતિક સંઘાણી, મિકાંતભાઈ, પ્રકાશભાઈ તથા મનિષભાઈએ હાજરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial